Updated Apr 18, 2026 · v1.84
Pushtidham - આચાર્ય શ્રી મહાપ્રભુજીના ૮૪ બેઠકોની માહિતી, ટિપ્પણી, કીર્તન, પુસ્તક
પુષ્ટિ માર્ગ સ્થાપક અને પ્રવર્તત એવા આપણા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના યશોગાન સાથે આપ વૈષ્ણવ જનસંપ્રદાયને પ્રભુ સમિપ રાખવાનો એક વિનમ્ર પ્રયાસ. * આચાર્ય શ્રી મહાપ્રભુજીના ૮૪ બેઠકો નું મહાત્મ્ય, સરનામાં, ફોન, દર્શનના સમય, ઝારીજી ભરવાનાં નિયમો વગેરે જાણકારી મળશે. * આચાર્ય શ્રી મહાપ્રભુજીના ૮૪ વૈષ્ણવોના વાર્તાજી * વ્રજ ભાષામાં ૮૪ વૈષ્ણવોના વાર્તાજી * પાઠાવલી - નિત્ય નિયમ સ્ત્રોત (ષોડશ ગ્રંથ સાથે) * પુષ્ટિમાર્ગીય ધોળ-પદ-કિર્તન * ટીપ્પણી - એકાદશી / પૂનમ / અમાસ ના નોટીફીકેશન સાથે. * ૨૫૨ વૈષ્ણવો નાં વાર્તાજી * જપ માળા Counter * આ એપની કોઈ માહિતીમાં ભુલ હોઈ તેની જાણ ફીડબેક ફોર્મ દ્વારા કરી શકો છો. -- સર્વે વૈષ્ણવોને પુષ્ટિધામ ટીમના જય શ્રી કૃષ્ણ
6 years on Google Play
This app isn't currently appearing in any tracked top charts.